મહામૃત્યુંજયસ્તોત્રમ્ (રુદ્રં પશુપતિમ્)
શ્રીગણેશાય નમઃ । ઓં અસ્ય શ્રીમહામૃત્યુંજયસ્તોત્રમંત્રસ્ય શ્રી માર્કંડેય ઋષિઃ, અનુષ્ટુપ્છંદઃ, શ્રીમૃત્યુંજયો દેવતા, ગૌરી શક્તિઃ, મમ સર્વારિષ્ટસમસ્તમૃત્યુશાંત્યર્થં સકલૈશ્વર્યપ્રાપ્ત્યર્થં જપે વિનોયોગઃ । ધ્યાનમ્ ચંદ્રાર્કાગ્નિવિલોચનં સ્મિતમુખં પદ્મદ્વયાંતસ્થિતં મુદ્રાપાશમૃગાક્ષસત્રવિલસત્પાણિં હિમાંશુપ્રભમ્ । કોટીંદુપ્રગલત્સુધાપ્લુતતમું હારાદિભૂષોજ્જ્વલં કાંતં વિશ્વવિમોહનં પશુપતિં મૃત્યુંજયં ભાવયેત્ ॥ રુદ્રં પશુપતિં સ્થાણું નીલકંઠમુમાપતિમ્ । નમામિ શિરસા દેવં કિં નો મૃત્યુઃ કરિષ્યતિ ॥ 1॥ નીલકંઠં કાલમૂર્ત્તિં કાલજ્ઞં કાલનાશનમ્ । નમામિ […]